Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

કોવીડ-૧૯ રસીકરણ અભિયાન મણિનગર

મણિનગર મીલતનગર વોર્ડ ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુક ભાઇ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા. ૯/૦૧/૨૦૨૨ ને રવિવારના દિવસે મણિનગર ના મીલતનગર વોર્ડ માં ઇસનપુર પોલીસ સ્ટેશન અને ઝોન ૬ અમદાવાદ શહેર ના સહયોગ થી covid19 રસીકરણ નું કાર્યક્રમ યોજાયો હતો તેમાં રસી લેવા માટે નું ઉત્સાહ વધારવા અને જાગૃતિ લાવા માટે દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી શહેજાદખાન પઠાણ તથા ઇસનપુર પોલીસ સ્ટેશન ના ડીસ્ટાફ પીએસઆઈ ડી. જે. લકુમ સાહેબ, સલીમ ભાઇ સાબુવાલા, કોર્પોરેટર શ્રીમતી રમીલાબેન પરમાર અને ઈમરાન ભાઇ મકરાણી હાજર હતા.
રિપોર્ટર,
સાહીદ કુરેશી
મેહરૂન્નીશા

संबंधित पोस्ट

રાત્રે સૂવાના એક કલાક પહેલા ટી.વી બંધ કરી દો કારણ કે જો તમે ટીવીમાં કંઈક નકારાત્મક જોશો તો ખોટા વિચારે દોરાશો. ચિંતામુક્ત રહી ખોટું તો ખોટું બહાર થી સ્વાસ્થ્ય ને ખુશ રહેવાની કોશિશ કરો. હશો ને હસાવો.

Admin

વજન ઘટાડવાની ટિપ્સઃ ઘરમાં રાખેલી આ વસ્તુનો રસ વજન ઘટાડશે, આ રીત તમે હજી સુધી સાંભળી નહીં હોય

હુક્કાના ધૂમ્રપાન સાથે સંકળાયેલા આરોગ્યના જોખમો

Karnavati 24 News

હેલ્થ ટીપ્સ: પીનટ બટરના શોખીન છે, જાણો તેના ગેરફાયદા; વધુ પડતું ખાવાથી મોટી સમસ્યા થઈ શકે છે

Admin

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News

આ ખાદ્ય પદાર્થોને ફરીથી ગરમ કરવું જોખમી છે, સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.