Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા 182ની જગ્યાએ 179 ધારાસભ્યો જ તસવીર ખેંચાવશે

ખાસ કરીને આજે વિધાનસભા સત્રનો અંતિમ દિવસ છે અને આગામી સમયમાં ચૂંટણીઓ આવવાની હોવાથી આ નવી સરકાર માટે તેમજ કોંગ્રેસના ધારાસભ્યો માટે અંતિમ કેબિનેટ કહી શાકાય. કેમ કે, ચૂંટણી બાદ નવું મંત્રીમંડળ બનશે અને કોંગ્રેસમાં પણ કેટલાક ધારાસભ્યોની બાદબાકી તેમજ કેટલાક નવા આવશે ત્યારે આ બજેટ સત્રનો અંતિમ દિવસ હોવાથી રાજ્યના કોંગ્રેસ અન ભાજપના તમામ ધારસભ્યોનું ફોટો સેશન વિધાનસભા સત્ર પહેલા યોજવામાં આવશે.
વિધાનસભામાં 182 ધારાસભ્યો છે પરંતુ 179 જ ધારાસભ્યો આ ફોટો સેશનમાં જોડાશે કેમ કે, આ પહેલા ઉંઝાના ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલ અને કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોષીયારાનું નિધન થઈ ચૂક્યું છે. જેથી આ વખતે 179 જ ધારાસભ્યો હશે. આ બે ધારાસભ્યોની ભઆજપ, કોંગ્રેસને ખોટ વર્તાશે.
સીધી ચૂંટણી ઓ આવવાની છે. જેથી આગામી સમયમાં કેટલાક ચહેરોઓ બાદ થશે કેટલાક ચહેરોઓનો સમાવેશ થશે, જેથી આ તસવીર મહત્વપૂર્ણ બની રહેશે. સત્ર શરૂ થતા પહેલા અધ્યક્ષ સહીતના તમામ ધારાસભ્યો હાજર રહેશે.
અંતિદમ દિવસે બે વિધેયક પસાર થશે. જેમાં રખડતા ઢોર, અેજ્યુકેશનને લઈને એક બિલ પસાર કરવામાં આવશે.

संबंधित पोस्ट

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન સામગ્રી રવાના

Karnavati 24 News

સુપ્રીમ કોર્ટની નુપુર શર્માને ફટકાર, કોર્ટે ટીવી પર જઈને માફી માંગવા કહ્યું

Karnavati 24 News

યશવંત સિંહા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારઃ TMCમાંથી રાજીનામું, કહ્યું- હું મોટા હેતુ માટે અલગ થવા માંગુ છું

Karnavati 24 News

 15-18 વર્ષના બાળકોને લાગી રહી છે કોરોના વેક્સીન, 6 લાખથી વધુએ કરાવ્યુ રજિસ્ટ્રેશન

Karnavati 24 News

 લખતર ખાતે આમ આદમી પાર્ટીની જાહેરસભામાં પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા

Karnavati 24 News