Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

વન રક્ષક પરીક્ષા મામલે મોટો ખુલાસો થયો, પાલીતાણા ક્લાસીસ સંચાલકે કરી કબુલાત

વન રક્ષક પરીક્ષા મામલે મોટો ખુલાસો થયો હતો. પાલિતાણાના ક્લાસીક સંચાલકે કબુલાત કરી છે કે, પરીક્ષાર્થીએ મિત્ર મારફતે સોલ કરવા માટે પેપર મોકલ્યું હતું જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા 3 આરોપીઓની ધરપક કરી છે. આ ઉપરાંત એક પરીક્ષાર્થી તેમાં ફરાર છે.

આ પહેલા ગંભીર આક્ષેપ યુવરાજ સિંહ દ્વારા કરવામાં આવ્યા હતા. આ બનાવને લઈને 3 વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી નિલેશ મકવાણેએ કબુલાત કરી હતી કે, હરદેવસિંહને પેપર મોકલ્યું હતું. જ્ઞાન ગુરુ શાળામાં તેનો નંબર પરીક્ષા માટે આવ્યાે હતો. નિલેષને એને આ પેપર મેકલ્યુ હતું અને મહેશે તે સોલ કર્યું હતું અને ફરી નિલેશે હરદેવને મોકલ્યું હતું. જેથી સમગ્ર મામલો સામે આવ્યો છે. પેપરને ક્લાસીસ સંચાલકે એકેડમીનો ગ્રુપમાં જ વાયરલ કર્યું હતું. જવાબો મોકલ્યા હતા એ ડિલિટ પણ કર્યા હતા.

મિરા દાતા સર્વોદય વિદ્યાલય, ઉનાવા પરીક્ષા કેન્દ્ર પરથી આ પરીક્ષામાં રેરરીતી થઈ હોવાનું સામે અાવ્યું હતું ત્યાર બાદ વોટ્સએપની અંદર પણ પેપર ફરતું થયું હોવાનું તેમજ 25 સેન્ટરો પર ચરી થઈ હોવાનું યુવરાજ સિંહ વિદ્યાર્થી નેતા દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારે તેની નિસ્પક્ષ તપાસ કરવાની માંગ વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત પાલીતાણામાં આ પેપરમાં ગેરરીતી થઈ હોવાના પુરાવાઓ આપ્યા હતા.

संबंधित पोस्ट

MPC બેઠક : રેપો રેટમાં રાહતની સંભાવના…!!

Gujarat Desk

નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ

Gujarat Desk

DUSU ના પરિણામો પછી દિલ્હી હાઇકોર્ટે રાષ્ટ્રીય રાજધાનીમાં વિજય સરઘસ પર પ્રતિબંધ મૂક્યો

Gujarat Desk

વર્ષ 2021ના ઢળતા સૂર્ય અને 2022ના ઉગતા સૂર્યનો મનમોહક નજારો

Karnavati 24 News

ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં કચ્છના ચાંદ્રાણી ખાતે શ્રી સ્વામીનારાયણ વૈદિક ગુરુકુળનો શિલાન્યાસ

Gujarat Desk

ખેડા પાસે ગેરેજની પાછળથી અનધિકૃત રીતે ગેસ રી-ફિલિંગનું કૌભાંડ ઝડપાયું, પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

Gujarat Desk