Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

કોંગ્રેસના રાજકોટના આ મોટો નેતા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા, કરાવી રહ્યા છે સર્વે

આગામી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં જવાનો સીલ સીલો ચાલી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં હોવાની વાત સામે આવી રહી છે ત્યારે કેટલાક ધારાસભ્યો બીજેપીમાં સૌરાષ્ટ્ર લોબીમાંથી જોડાય તે પ્રકારની વાત સૂત્રોના હવાલેથી અગાઉ પણ આવી હતી ત્યારે ફરી એક વાત અેવી સામે આવી છે કે, કોંગ્રેસના દિગ્ગજ નેતા આપ પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે. આપ પાર્ટીમાં જોડાવું કે નહીં તેને લઈને તેમને સર્વે પણ શરૂ કરી દીધો હોવાની વાત સામે આવી છે.

ઈન્દ્રનિલ રાજ્યગુરુ આપ પાર્ટીમાં જોડાય તેવી શક્યતાઓ છે. રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે અને કોંગ્રેસના પ્રદેશ નેતા પણ છે. કોંગ્રેસ દ્વારા જે પ્રદેશ માળખુ જાહેર થયું તેમાં સ્થાન કોંગ્રેસના અન્ય નેતાને મળતા તેઓ નારાજ છે. વિરોધ પક્ષના નેતાની વરણી થઈ છે જે બાબતને લઈને નારાજ હોવાની વાત સૂત્રાે પાસેથી મળી છે. જેથી તેઓ આપના નેતાઓના સંપર્કમાં અને આ અંગેનો સર્વે પણ તેઓ કરાવી રહ્યા છે. જો કે, બીજેપીમાં પણ જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

संबंधित पोस्ट

કોંગ્રેસ કર્ણાટકમાં ભ્રષ્ટાચારને મુખ્ય રાજકીય મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે

રાજસ્થાનના ઉદયપુરમાં માર્યા ગયેલા ટેલર કન્હૈયાલાલ હત્યાકાંડના પડઘા હવે સુરતમાં પણ પડ્યા

Karnavati 24 News

अगस्त से होने वाली बार की परीक्षाएं स्थगित, वकीलों को आर्थिक मदद के लिए दाखिल होगी याचिका

Admin

અરવિંદ કેજરીવાલ, ભગવંત માનના રોડ શો હજારોની સંખ્યામાં જોવા મળી રહી છે ભીડ

Karnavati 24 News

સંઘ પ્રદેશ દીવ મ્યુનિ.ચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય . . .

Karnavati 24 News

વોર્ડ નં.૪માં મોરબી રોડ થી મધુવન રોડ સુધી રોડ કામનું ખાતમુહૂર્ત રાજકોટ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ શહેર ભાજપના ઉપપ્રમુખ અશોકભાઈ લુણાગરિયા અને સોનલબેન ચોવટીયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Karnavati 24 News