Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

દરેક વ્યક્તિને પોસ્ટ ઓફિસમાંથી મળશે 5000 જુઓ કઇ રીતે મળશે .

હાલમાં પોસ્ટ ઓફિસ માં દરરોજ તેના ગ્રાહકો માટે શ્રેષ્ઠ યોજનાઓ ઓફર કરાતી રહી છે. જેમાં ગ્રાહકોને સીધો લાભ મળી શકે. એમાં કે પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં રોકાણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે.
ત્યારે આજ કારણ છે કે ભારતમાં રોકાણના ઘણા વિકલ્પો હોવા છતાં પણ લોકો પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
જેમકે જો તમે પણ દર મહિને ઘણી કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર જોહો. કારણ કે પોસ્ટ ઓફિસ તમારા માટે એક શાનદાર સ્કીમ લાવી છે. તેમાં જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની “માસિક આવક યોજના”માં તમે બહુ ઓછા રોકાણ કરીને દર મહિને સારા પૈસા કમાશો .

આ તમામ યોજના હેઠળનું ખાતું રૂ.1000ના ગુણાંકમાં ખોલી શકાય છે. તેમજ આ રોકાણની મહત્તમ મર્યાદા એક ખાતામાં રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખ છે. તો જણાવી દઈએ કે તમે આ સ્કીમમાં જે પણ રોકાણ કરો છો, તમને તેના આધારે માસિક રકમ મળે છે. આ યોજના હેઠળ વ્યાજ દર વાર્ષિક 6.6% છે. જો તમે એક ખાતામાં 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 29,700 રૂપિયાનું વ્યાજ મળશે  .

संबंधित पोस्ट

સુરત-અમરેલી એરલાઇન્સનો નવા વર્ષથી પ્રારંભ

Karnavati 24 News

વિશ્વની પ્રથમ સોલર કારઃ જાન્યુઆરીમાં ચાર્જ કરો અને જુલાઈ સુધી ચલાવો, આ કાર સૂર્યથી ચાલતી રહેશે

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

માર્કેટમાં તેજી / સેન્સેક્સ 740 પોઇન્ટના ઉછાળા સાથે 53450 પાર, નિફ્ટીના 50 શેર લીલા નિશાન પર

Karnavati 24 News

સહારા ઇન્ડિયામાં પૈસા ફસાયા છે? તો હવે પૈસા મળશે પરત, સરકારે આ કાર્યવાહી ચાલુ કરી

Karnavati 24 News

બાબા રામદેવની કંપનીને થયો 234 કરોડ રૂપિયાનો નફો, શેરધારકોને સારા ડિવિડન્ટની જાહેરાત

Karnavati 24 News