Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દેહગામ તાલુકા ખાતે ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ અંતર્ગત સ્વસહાય  જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ યોજાઈ



(જી.એન.એસ) તા.૪                 

ગાંધીનગર,

તા.૦૩/૧/૨૦૨૫ના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી   ગાંધીનગરમાં ચાલતી દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નાંદોલ સેવા સહકારી મંડળી હોલ દેહગામ તાલુકા ખાતે DEAF(ડીપોઝીટર એજ્યુકેશન અવેરનેસ ફંડ) અંતર્ગત સ્વસહાય  જૂથોને નાણાકીય સાક્ષરતાની તાલીમ આપવામાં આવી.જેમાં ગાંધીનગર જિલ્લાના લીડબેંક મેનેજરશ્રી SBI, FLC કાઉન્સેલરશ્રી SBI લીડ બેંક,આરસેટી ડીરેક્ટરશ્રી BOB,બ્રાંચ મેનેજરશ્રી BGGB દેહગામ,એપીએમશ્રી-ડી(એમ એફ NRLM) તેમજ TLMશ્રી દેહગામ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ માં સ્વસહાય જૂથોના ૫૦ બહેનો ને RBI ના નિયત કરેલ તમામ મોડયુલની તાલીમ આપવામાં આવી હતી.

संबंधित पोस्ट

મોરબીમાં વિશ્વ ગ્રાહક સપ્તાહ નિમિતે કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રામાણિક વેપારીના સન્માન

Karnavati 24 News

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ રેવંત રેડ્ડી દ્વારા રાહુલ ગાંધીના સંપર્કમાં છે; જગન રેડ્ડીનો આક્ષેપ

Gujarat Desk

વડોદરામાં પરીવારની સામૂહીક આત્મહત્યા, પતિ પત્ની બાળકને મારી ખૂદ મરી ગયા, દિવાલ પર લખ્યું કારણ

Admin

આજનું રાશિફળ (03/07/2025)

Gujarat Desk

આજનું રાશિફળ (04/06/2025)

Gujarat Desk

આજ નું પંચાંગ (27/06/2025)

Gujarat Desk