Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

નારોલ વિસ્તાર માં બોગસ ડોક્ટર નું દવાખાનું

અમદાવાદ દક્ષિણ ઝોન માં આવેલ નારોલ વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ડોક્ટર સલાઉદ્દિંન અંસારી ની પૂછપરછ કરતા તેની પાસે કોઈ જાતની ડોકટરી ડિગ્રી ન હોવાનું જાણવા મળેલ હતુ અને ગરીબ વર્ગના મજદૂરી કરતા લોકો ને એલોપેથીક દવા અને ઇન્જેક્શનો આપતો હોય તેવું જાણવા મળેલ હતું તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન ના અધિકારી ને જાણ કરી ગાંધીનગર આરોગ્ય વિભાગ માં તપાસ કરવા માટે રજુઆત કરવામાં આવશે જો દવાખાનું બંધ કરાવવા અને ડોક્ટર ઉપર કાનુની કાર્યવાહી કરવા તંત્ર ને અપીલ છે

संबंधित पोस्ट

बीकानेर – पूर्व राजमाता सुशीला कुमारी का निधन . .

Karnavati 24 News

દાહોદ જિલ્લાના ખેડૂતો માટે કિસાન ગોષ્ઠી યોજાઇ : ૧૪૨૩ ખેડૂતોએ લીધો ભાગ

Admin

Pele Funeral: અલવિદા પેલે… આંખમાં આસૂ સાથે ફૂટબોલ લિજેન્ડને અપાઇ અંતિમ વિદાય

Admin

PM મોદીએ વખાણ કર્યા તો ગદગદ થયા તેમજેન ઈમના, બોલ્યા – ‘ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.’

Admin

૪૨ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર બ્રિજને હજુ ૧૧ માસ થયા ત્યાં જોઇન્ટ્સમાંથી પાણી ટપકવાની ફરિયાદ

Admin

અરવલ્લીના બાયડ-માલપુરના ધારાસભ્યએ આરોગ્ય કેન્દ્રમાં કોવિડ વિભાગનું નિરીક્ષણ કર્યું; દર્દીઓને ખબર અંતર પૂછ્યા

Admin