Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
General news

નારોલ વિસ્તાર માં બોગસ ડોક્ટર નું દવાખાનું

અમદાવાદ દક્ષિણ ઝોન માં આવેલ નારોલ વિસ્તારમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ડોક્ટર સલાઉદ્દિંન અંસારી ની પૂછપરછ કરતા તેની પાસે કોઈ જાતની ડોકટરી ડિગ્રી ન હોવાનું જાણવા મળેલ હતુ અને ગરીબ વર્ગના મજદૂરી કરતા લોકો ને એલોપેથીક દવા અને ઇન્જેક્શનો આપતો હોય તેવું જાણવા મળેલ હતું તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન ના અધિકારી ને જાણ કરી ગાંધીનગર આરોગ્ય વિભાગ માં તપાસ કરવા માટે રજુઆત કરવામાં આવશે જો દવાખાનું બંધ કરાવવા અને ડોક્ટર ઉપર કાનુની કાર્યવાહી કરવા તંત્ર ને અપીલ છે

संबंधित पोस्ट

વાવોલની કન્સ્ટ્રક્શન સાઈટમાંથી 6.87 લાખની કિંમતના એલ્યુમિનિયમના મટીરીયલની ચોરી . .

Admin

ઈમ્પેક્ટ ફીની મુદ્દત વઘારવાને લઈને રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય

Admin

बीकानेर – पूर्व राजमाता सुशीला कुमारी का निधन . .

Karnavati 24 News

क्या खुशी का कोई फॉर्मूला है?: खुश रहने के लिए सबसे जरूरी 3 चीजें; परिवार, दोस्त और स्वास्थ्य

Admin

રાજકોટ મનપાની અદભુત કામગીરી: ૨૯૧ રખડતા પશુ ડબે પુરાયા, લોકોમાં હાશકારો

Admin

કોરોનાવાયરસ પછી ચીનમાં ધુમ્મસનો કહેર, ઝેંગઝોઉ શહેરમાં 200 વાહનો એકબીજા પર ચઢ્યા

Admin