Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

રાષ્ટ્રિય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ નાગરિકોને પ્રજાસત્તાક દિને સન્માનિત કરાશે

૨૬ મી જાન્યુઆરી-૨૦૨૨ પ્રજાસ્તાક દિનની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જામનગર શહેર-જિલ્લાના ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ નાગરિકોનુ સન્માન કરવામાં આવનાર છે. જેમાં તા.૧૫/૦૮/૨૦૨૧ થી અત્યાર સુધી જામનગર શહેર તથા જિલ્લામાંથી રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા ગયેલ હોય અથવા વિજેતા બનેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશેષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ હોય તેઓએ પોતાના બાયોડેટા તથા પ્રમાણપત્રો સાથે તા.૧૧/૦૧/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમ્યાન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં ૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતે પહોંચતા કરવા તથા જરૂર જણાયે ફોન.નં. (૦૨૮૮)૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.

संबंधित पोस्ट

‘પઠાણ’ની બેશર્મી સામે અસલી ભગવો ધ્રુજારો: કાં દ્રશ્યો કાપો, કાં કેસરિયા કરાશે

Admin

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી Article General User ID: PARNR441 National 44 min 2 1

Karnavati 24 News

તા. ૦૩/૦૧/૨૦૨૫ થી AMC દ્વારા યોજ્વામા આવશે ફ્લાવર શો

Karnavati 24 News

વિવિધ શાળાઓમાં​​​​​​​ માટીના ગણપતિ નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન સાથે માર્ગદર્શન . . .

Karnavati 24 News

મોંઘવારીએ તો જબરી કરી ! તસ્કરોએ કરી 50 કિલો લીંબુની ચોરી, જુઓ ક્યાં બની આ ઘટના?

Karnavati 24 News

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશમાં ઈ-કોર્ટ મિશન ઝડપથી વધી રહ્યું છે

Admin