Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ભારત માં આ કેરી થી ખેડૂત લાખો રૂપિયા નો નફો કરે છે

હાલ ભારતમાં કેરીને લોકોનું સૌથી પ્રિય ફળ મનાય છે. આ ઉપરાંત અહીં સારી ગુણવત્તાની કેરી ખાવા મ લોકો સારી એવી રકમ ખર્ચવા હમેશા તૈયારી માં જ હોઈ છે . આથી જ અહીંયા અનેક પ્રકારની કેરીઓ મળે છે તો તમને એ જણાવી એ કે મધ્યપ્રદેશના જબલપુરમાં આ પ્રકારની કેરી ઉગાડાય છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો છે. જો કે આ પાક મુખ્ય રીતે જાપાન નો છે.

Tayo no Tamango નામની આ કેરીની કિંમત વધુ સૌથી વધારે હોવાથી તેની સુરક્ષા માં વ્યવસ્થા કરાય છે. . જેમાં મધ્યપ્રદેશ ના આ વ્યક્તિ જણાવે છે કે આ કેરીને એગ ઓફ સન એટલે કે એગ ઓફ સન પણ કહે છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આ કેરી ઘણી ચર્ચામાં રહી છે.

આ કેરી તેની કિંમત થી ચર્ચામાં છે હાલ આ જાત જાપાન વધારે ઉગાડાય છે અને પોલી હાઉસમાં ઉગાડાય છે, જો કે ભારતમાં પરંતુ સંકલ્પ સિંહ પરિહારે તેને પોતાની જમીન પર ખુલ્લા વાતાવરણમાં ઉગાડ્યો છે. તે કહે છે કે શરૂઆતમાં તેણે 4 એકરના બગીચામાં આંબાના કેટલાક વૃક્ષ વાવ્યા હતા. ત્યારે તેના બગીચામાં હવે તેની પાસે 14 વર્ણસંકર અને છ વિદેશી જાતના આંબના વૃક્ષ છે

संबंधित पोस्ट

સરકારી નોકરીઓ: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ 66 જગ્યાઓ પર ભરતી કરી છે, ઉમેદવારોએ 19 જુલાઈ સુધીમાં અરજી કરવી જોઈએ.

Karnavati 24 News

PSIની પ્રીલીમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયુ, 4,311 ઉમેદવારો થયા પાસ

Karnavati 24 News

કેલિફોર્નિયામાં સામૂહિક ગોળીબાર; 10 લોકોના મોત પર અમેરિકાનો ધ્વજ અડધો ઝુકેલો રહેશે, રાષ્ટ્રપતિ જો બાઇડનનો આદેશ

Admin

🙏મહાદેવ હર 🙏

Karnavati 24 News

પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, આ 4 જિલ્લાની સભા ગજવશે

Admin

પાટણમાં બાળ સુરક્ષા કચેરી પાટણ દ્વારા અનાથ બાળકો તથા પાલકને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની સહાય કરવામાં આવી

Karnavati 24 News