Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

જુનાગઢ વાસ્મા ના કર્મયોગી કર્મીઓ ગાંધી જયંતિએ કચેરી ના ઘેરાવ કરવાના મૂડમાં

જુનાગઢ સમગ્ર રાજ્યમાં કર્મયોગી કર્મચારીઓ દ્વારા છેલ્લા 20 દિવસથી અ ચોક્કસ મદદની હડતાલ પર ઉતર્યા છે ત્યારે આગામી દિવસોમાં બીજી ઓક્ટોબરના રોજ કર્મચારીઓ કચેરીનો ઘેરાવ કરી અને વિરોધ કરવાના મૂડમાં છે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં ઘરે ઘરે નળ કનેક્શન થકી પાણી પહોંચાડવાની ભગીરથ કામગીરી કરી રહેલા વાસ્મોના કર્મયોગી કર્મચારીઓ છેલ્લા એક માસથી તેમને વિવિધ માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કર્મચારીઓ દ્વારા છેલ્લા છ વર્ષથી પગાર વધારો કરવાની માંગ કરી રહ્યા છે પીએફ ગ્રેજ્યુટી જેવા લાભો આપવાની પણ માંગણી કરી છે જેને લઇ અનેક રજૂઆતો કરવા છતાં તેમની માંગણી સંતોષવામાં ન આવતા તેઓ હાલ માસ સી એલ પર છે અને આ પોતાની લડતની આક્રમક બનાવવા માટે બીજી ઓક્ટોબરે ગાંધી જન્મ જયંતિથી કચેરીનો ઘેરાવ કરવો અને ધરણા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આમ વધુ એક વાર કર્મચારીઓ ગાંધી જયંતી નિમિત્તે પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવશે જ વાસમોના કર્મયોગી કર્મચારીઓ ગાંધી જયંતીના કાર્યક્રમની હાલ તૈયારી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પણ આ અંગે ગંભીરતા દાખવવામાં આવે તે જરૂરી છે

संबंधित पोस्ट

પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણા યોજવામાં આવ્યા

Karnavati 24 News

ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો અને સુરત ચાર કાર્યકરોને પાસા હેઠળ જેલમાં મોકલાતા કોંગ્રેસીઓમાં રોષ

રાજકોટ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણી ને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી

Karnavati 24 News

ઉતરાયણ પર્વે પંખીઓને ઈજા ન થાય તેની તકેદારી લેવી જરૂરી – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Karnavati 24 News

 વાઇબ્રન્ટ સમિટી 2022માં આડેધડ પાર્કિંગ ને ટ્રાફિક જામ રોકવા પોલીસ 16 ક્રેન ભાડે લાવશે, ટોઇંગવાન દોડાવાશે

Karnavati 24 News

અરવિંંદ કેજરીવાલે અમદાવાદમાં રીક્ષા ચાલકના ઘરે જમવા ગયા તે મામલે આપી આ પ્રતિક્રીયા, ભાજપનો સમર્થક નિકળ્યો રીક્ષાવાળો