Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગરના સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલ પાયલોટના પાર્થિવ દેહને સન્માન સાથે વતનમાં લઈ જવાયો



(જી.એન.એસ) તા. 3

જામનગર,

જામનગરના સુવરડા ગામની સીમ વિસ્તારમાં રાતના સમયે ઈન્ડિયન એરફોર્સનું જેગુઆર ફાઈટર પ્લેન ટેકનિકલ ક્ષતિના કારણે ક્રેશ થયું હતું. જે પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ફાઇટર પ્લેનના ફ્લાઈટ લેફટનેન્ટ સિધ્ધાર્થ સુશીલકુમાર યાદવ (રહે. 2318 હાઉસીંગ બોર્ડ કોલોની, સેકટર-4, રેવાડી, હરિયાણા) નામના પાયલોટનું મૃત્યુ નિપજ્યું હતું. 

જે દુર્ઘટનાના હતભાગી શહીદ પાયલોટના પાર્થિવ દેહને ઉચ્ચ અધિકારીઓ અને અન્ય એરફોર્સના કર્મચારીઓ વગેરેની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સન્માન અપાયું હતું, અને તેમના પાર્થિવ દેહને તેમના વતન હરિયાણા રાજ્યમાં મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

સીબીઆઈએ ફ્રેન્ચ દૂતાવાસના વિઝા વિભાગમાં કાયદા અધિકારી શુભમ શોકીન વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી

Gujarat Desk

નેપાળમાં ૪.૧ ની તીવ્રતાનો ભૂકંપ; એક અઠવાડિયામાં બીજો ભૂકંપ

Gujarat Desk

ટ્રમ્પ પ્રશાસને 24 થી વધુ કારકિર્દી રાજદ્વારીઓને વિદેશી હોદ્દા પરથી હટાવ્યા

Gujarat Desk

છત્તીસગઢની 3 મહિલા સહિત ૪ માઓવાદીઓએ ઓડિશાના કંધમાલમાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ

Gujarat Desk

ઝારખંડના લાતેહારમાં JJMP સુપ્રીમો પપ્પુ લોહરા અને તેનો એક સાથી એન્કાઉન્ટરમાં ઠાર

Gujarat Desk

રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસનો ‘GP – DRASTI’ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે: શ્રી વિકાસ સહાય

Gujarat Desk