Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

 રાજ્યમાં કોવિડ પૂર્વે જ નર્સોની તંગી

એક તરફ ગુજરાતમાં કોવિડના કેસો વધી રહ્યા છે તે સમયે રાજ્ય સરકારની સમીક્ષામાં જણાવાયું છે કે રાજ્યમાં નર્સિંગ સ્ટાફ અને પેરા મેડીકલ સ્ટાફ તરીકે ઓળખાતા કર્મચારીઓમાં 53 ટકાની ઘટ છે અને હવે તે કેમ પૂરી કરવી તે અંગે ચિંતા કરાશે. નીતિ આયોગ સાથેની બેઠકમાં કોરોનાના મુકાબલા માટે જે જે તૈયારીઓ છે તેમાં આ વાત બહાર આવી હતી. જેમાં જાહેર આરોગ્ય કેન્દ્રો જે પીએચસી સહિતના નામે ઓળખાય છે તેમાં પેરામેડીકલ સ્ટાફની 53 ટકા તંગી છે જ્યારે જિલ્લા હોસ્પિટલોમાં સ્પેશ્યાલીસ્ટ તબીબોમાં 37 ટકાની તંગી છે. રાજ્યમાં જે બાળકો જન્મે છે તે તમામ નોંધાતા નથી અને 87.3 ટકા જ જન્મ નોંધાય છે જો કે મૃત્યુમાં 100 ટકા નોંધણી થાય છે તેવો રાજ્ય સરકારનો દાવો છે. રાજ્ય સરકાર તેના કુલ બજેટના 7.24 ટકા આરોગ્ય પાછળ ખર્ચે છે.

संबंधित पोस्ट

મેંદરડા જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા મતદાન યાદી સુધારણા કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરાય

Karnavati 24 News

સુરત મહાનગરપાલિકા વિસ્તારના દરેક ઝોનમાં  50 બેડની એક હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે

Gujarat Desk

સેફ મોબિલીટી માર્ગદર્શિકા અને સહકાર – અમદાવાદ શહેરમાં પ્રથમ ઈનામ પ્રાપ્ત કરતી લીઓ ઇંગ્લિશ સ્કૂલ, વટવા

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં ભારે વરસાદથી પ્રભાવિત સરહદી ગામોની મુલાકાતે, વાવ એ.પી.એમ.સી.માં ગ્રામ જનો સાથે સંવાદ અને રાત્રી રોકાણ

Gujarat Desk

નિફટી ફ્યુચર ૨૫૨૦૨ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

Gujarat Desk

ટ્રમ્પે ગર્ભાવસ્થા દરમિયાન એસિટામિનોફેનના ઉપયોગને ઓટીઝમ સાથે જોડ્યો

Gujarat Desk