Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જામનગરમાં છાતીમાં દુખાવો ઉપડતા વૃદ્ધનું મોત

જામનગરમાં સેન્ટ્રલ બેંક બાજુમાં લુહારશાળમાં રહેતા એક વૃદ્ધનું છાતીમાં દુખાવો ઉપડતા મૃત્યુ નીપજ્યું છે. સીટી એ ડીવીજન પોલીસે આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરમાં અપમૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુબજ, શહેરના સેંટ્રલ બેંક લુહારશાળ જંડુભટની શેરીમાં રહેતા સુધાકરભાઇ અનંતરાય દવે ઉવ ૫૯ વાળાને ગઈ કાલે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. દરમિયાન તેઓને શહેરની જી.જી. હોસ્પીટલમા સારવારમા લઇ જવાયા હતા. જોકે સારવાર મળે તે પૂર્વે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે મૃતકનો કબજો સંભાળી આગળની કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરત સોંપ્યો હતો.

संबंधित पोस्ट

ભારતીય કંપનીઓનું દેવું ત્રણ વર્ષની ઊંચાઈએ…!!

Gujarat Desk

ઉત્તરાખંડમાં વાદળ ફાટવાથી, અચાનક પૂર અને ભૂસ્ખલનમાં 5 લોકોના મોત, 11 ગુમ

Gujarat Desk

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

Admin

બિઝનેસ મિટિંગના બહાને રૂમ બુક કરાવી રમતા જુગાર રમતા લોકોને ઝડપી પડતી વડોદરા પોલીસ

Gujarat Desk

જન્માષ્ટમી પહેલા સુરક્ષા એલર્ટ વચ્ચે યુપીના ફતેહપુર જિલ્લા વહીવટીતંત્રે વિવાદિત સમાધિ નજીક કડક પ્રતિબંધક આદેશો લાગુ કર્યા

Gujarat Desk

અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલ 29 ગુજરાતીઓ વતન પરત ફર્યા

Gujarat Desk