Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

દરેક વ્યક્તિને પોસ્ટ ઓફિસમાંથી મળશે 5000 જુઓ કઇ રીતે મળશે .

હાલમાં પોસ્ટ ઓફિસ માં દરરોજ તેના ગ્રાહકો માટે શ્રેષ્ઠ યોજનાઓ ઓફર કરાતી રહી છે. જેમાં ગ્રાહકોને સીધો લાભ મળી શકે. એમાં કે પોસ્ટ ઓફિસ સ્કીમ્સમાં રોકાણ એક સારો વિકલ્પ માનવામાં આવે છે.
ત્યારે આજ કારણ છે કે ભારતમાં રોકાણના ઘણા વિકલ્પો હોવા છતાં પણ લોકો પોસ્ટ ઓફિસ યોજનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
જેમકે જો તમે પણ દર મહિને ઘણી કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર જોહો. કારણ કે પોસ્ટ ઓફિસ તમારા માટે એક શાનદાર સ્કીમ લાવી છે. તેમાં જણાવી દઈએ કે પોસ્ટ ઓફિસની “માસિક આવક યોજના”માં તમે બહુ ઓછા રોકાણ કરીને દર મહિને સારા પૈસા કમાશો .

આ તમામ યોજના હેઠળનું ખાતું રૂ.1000ના ગુણાંકમાં ખોલી શકાય છે. તેમજ આ રોકાણની મહત્તમ મર્યાદા એક ખાતામાં રૂ. 4.5 લાખ અને સંયુક્ત ખાતામાં રૂ. 9 લાખ છે. તો જણાવી દઈએ કે તમે આ સ્કીમમાં જે પણ રોકાણ કરો છો, તમને તેના આધારે માસિક રકમ મળે છે. આ યોજના હેઠળ વ્યાજ દર વાર્ષિક 6.6% છે. જો તમે એક ખાતામાં 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને વાર્ષિક 29,700 રૂપિયાનું વ્યાજ મળશે  .

संबंधित पोस्ट

મોરબીમાં સિરામીક ફેક્ટરી અને રહેણાંક પર ઇન્કમટેક્સના દરોડા, બેનામી વ્યવહારો મળવાની શક્યતા

Karnavati 24 News

શેરબજાર: બે દિવસ બાદ બજારમાં રોનક, સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ મજબૂત, નિફ્ટી 16,900ને પાર

Karnavati 24 News

5 સ્ટાર હોટલ બાદ હવે મુકેશ અંબાણી આ ટેક્સટાઈલ કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યા છે, જાણો વિગત

Karnavati 24 News

Paytm Down! ઘણા યુઝર્સ લોગ ઇન પણ નથી કરી શકતા, અનેક લોકોનું અટક્યું પેમેન્ટ

Karnavati 24 News

શેરબજાર: શરૂઆતના ટ્રેડિંગમાં તીવ્ર ઘટાડા પછી, સેન્સેક્સ 58,683 અને નિફ્ટી 17,525 પર લપસીને થોડી રિકવરી જોવા મળી હતી.

Karnavati 24 News

આજે ડોલર સામે રૂપિયો મજબૂત થયો આ કારણ જવાબદાર છે

Karnavati 24 News