Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શું શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવને લઈને ખંભાતમાં હિંસા પહેલા રાજ્ય સરકારને એલર્ટ આઈબીએ આપ્યું હતું

શોભાયાત્રામાં અનિચ્છનીય બનાવને લઈને ખંભાતમાં હિંસા પહેલા રાજ્ય સરકારને એલર્ટ આઈબીએ આપ્યું હતું તેવી જાણકારી સામે આવી રહી છે. એટલું જ નહીં કોમી માનસિકતા ધરાવતાને ખાસ એલર્ટ અપાયું હતું. શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી.

સ્ટેટ આઈબીએ આની પહેલા એલર્ટ રામનવમીમાં આપ્યું હતું. હિંમતગરમાં સ્ટેટ આઈબીએ આ એલર્ટ આપ્યું હોવાની વાત સામે આવી રહી છે. અગાઉ રાયોટીંગના બનાવો ખંતમાં પણ બન્યા છે. કોમી અસામાજિક તત્વો દ્વારા અનિચ્છનીય બનાવ બની શકે છે. તે વાતને લઈને પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે આ શોભાયાત્રા નિકળી હતી. ચે છતાં પણ હિંસા ફેલાઈ હતી.

ખંભાતમાં પણ આ પ્રકારે બનાવો બનાવ્યા હતા. પૂર્વ કાવતરુ આ ઘડવામાં આવ્યું હતું, સ્ટેટ આઈબીએ પણ એલર્ટ જેથી પોલીસની પણ આ કામમાં શોભાયાત્રામાં ઢીલાસ કહી શકાય છે. કેમ કે જો પહેલાથી જ એલર્ટ આપવામાં આ્વ્યું હોય તો આ પ્રકારનો બનાવ શા માટે અને કેવી રીતે બન્યો તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. ખાસ કરીને હિંમતનગરની અંદર એ બાદ પણ સોમવારે છમકલા ચાલું રહ્યા હતા જેના કારણે અનેક લોકોએ ત્યાંથી હિજરત કરી છે. જેમાં ખાસ કરીને જાણવા મળેલી જાણકારી મુજબ 50 જેટલા લોકોે  દ્વારા હીજરત કરાઈ છે.

संबंधित पोस्ट

 વડીયાના હનુમાન ખીજડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી

Karnavati 24 News

યુદ્ધ સમાપ્ત કરવાની યોજનાને સુધાર્યા પછી ટ્રમ્પ પુતિન અને યુક્રેનિયનોને મળવા માટે પોતાના રાજદૂતો મોકલ્યા

Gujarat Desk

ભારત પર ટેરિફ પછી રશિયાએ ક્રુડમાં ડિસ્કાઉન્ટ વધાર્યું…!!

Gujarat Desk

મુનીર ટ્રમ્પની ગાઝા ફોર્સ અંગે ચર્ચા કરવા વોશિંગ્ટનની મુલાકાત લઈ શકે છે, સૈનિકો ન આપવાથી યુએસ પ્રમુખ ગુસ્સે થશે: સૂત્રો

Gujarat Desk

‘સાંત્વના કેન્દ્ર’ એક એવું સ્થળ હશે જ્યાં પોલીસ સ્ટેશનમાં આવતા તમામ બાળકો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને સંવેદનશીલતા અને સહાનુભૂતિ સાથે સાંભળવામાં આવશે: શ્રી વિકાસ સહાય

Gujarat Desk

૧૫ ઓક્ટોબર પછી વંદે ભારત સ્લીપર સેવાઓ શરૂ થશે

Gujarat Desk