Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

શાહે આલમ મિલત નગરમાં રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું

શાહે આલમ મિલત નગર ના સામાજિક કાર્યકર્તા શ્રી ફારુખ શેખ ના જણાવ્યા મુજબ આજ રોજ તા.૬/૦૧/૨૦૨૨ ના રોજ ઇસનપુર પોલીસ સ્ટેશન અને AMC ના સહયોગ થી શાહે આલમ વિસ્તાર મા કોરોના વિરુદ્ધ રસીકરણ અભીયાન હાથ ધરવામાં આવ્યું જેમાં ઇસનપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી ડી. ડી. ગોહેલ સાહેબ અને દાણીલીમડા ના યુવા કોર્પોરેટર શ્રી સૈજાદ ખાન પઠાણ હાજર રહી ને બધાને પ્રોત્સાહિત કર્યા હતા અને આ જાહેર કાર્યક્રમ માં (૧) ડેપ્યુટી કમિશનર શ્રી ત્રિવેદી સાહેબ (૨) શ્રી ડૉ. તેજસ શાહ (૩) શ્રી ડૉ. હિરેન (૪) શ્રી ઈમરાન ભાઇ મકરાણી (૫) કોર્પોરેટર રમીલા બેન પરમાર (૬) સામાજિક કાર્યકર્તા લાડુ બેન (૭) સામાજિક કાર્યકર્તા પરવિંબાનું હાજર રહ્યા હતા અને આ રસીકરણ નું જન જાગૃતિ કાર્યક્રમ સફળ રહ્યો હતો ને જાગૃત નાગરિકોએ રસી ના ડોઝ લઈ ને આ રસીકરણ કાર્યક્રમ ને સફળ બનાયો હતો

રિપોર્ટર
સહિદ કુરેશી
મેહરુંન નિશા

 

संबंधित पोस्ट

 પાટણની એમ. કે. શૈક્ષણિક સંકુલ ખાતે એઈડ્સ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News

સોડિયમ નાઇટ્રાઇટ પાણીમાં પીવડાવી પુત્રની હત્યા કરનાર પિતાને ઝડપી પાડતી અમદાવાદ પોલીસ

Gujarat Desk

યાત્રાધામ પાવાગઢ ખાતે પાટિયા પુલ નજીક ધોધમાર વરસાદને કારણે ભૂસ્ખલનમાં 2ના મોત

Gujarat Desk

Wer glaubt, alle Online Casinos werden gleich, kennt das innovative Oscarspin Spielsalon noch gar nicht

Gujarat Desk

દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટે BCCIએ ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરતાં રિષભ પંતની વાપસી

Gujarat Desk

ઓડિયા ગાયક અભિજીત મજુમદારનું 54 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન

Gujarat Desk