Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

રાષ્ટ્રીય મહત્વપૂર્ણ ખનિજ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યનું સમર્થન આપવાનો છે: પ્રધાનમંત્રી



(જી.એન.એસ) તા. 30

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન આપવાનો છે.

કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી દ્વારા રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશન (NCMM) પર લખાયેલા લેખનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું;

“કેન્દ્રીય મંત્રી શ્રી @kishanreddybjpએ વિસ્તૃતથી જણાવ્યું છે કે કઈ રીતે રાષ્ટ્રીય ક્રિટિકલ મિનરલ મિશનનો ઉદ્દેશ્ય આયાત પર નિર્ભરતા ઘટાડવાનો, સ્થાનિક મૂલ્ય શૃંખલાઓને મજબૂત બનાવવાનો અને ભારતના ‘2070 સુધીમાં નેટ ઝીરો’ લક્ષ્યને સમર્થન કરવાનો છે.”

संबंधित पोस्ट

જામનગરમાં પરપ્રાંતીય તરુણી અને યુવકે ગળાફાંસો ખાધો

Gujarat Desk

સ્વચ્છતા, ઊર્જા, સમૃદ્ધિ અને સુશાસનનું સમન્વય:’ગોબરધન યોજના’; અત્યાર સુધીમાં ૧૨ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ તૈયાર કરીને સ્વચ્છ-સ્વાવલંબી ગામના નિર્માણ તરફ ગુજરાતની આગેકૂચ

Gujarat Desk

ધુરંધર 2: મુંબઈમાં અનધિકૃત ડ્રોનના ઉપયોગ બદલ લોકેશન મેનેજર વિરુદ્ધ FIR દાખલ

Gujarat Desk

ICC એ મહિલા વર્લ્ડ કપ 2025 માટે રેકોર્ડ ઇનામી રકમની જાહેરાત કરી, જેમાં 297 ટકાનો આશ્ચર્યજનક વધારો

Gujarat Desk

ઝારખંડ: ગોંડા-આસનસોલ એક્સપ્રેસ દેવઘરમાં ક્રોસિંગ પર ટ્રક સાથે અથડાઈ

Gujarat Desk

આજ નું પંચાંગ (17/05/2025)

Gujarat Desk