Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત ₹440 કરોડના ખર્ચે કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે ₹220 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત ₹440 કરોડના ખર્ચે કાલુપુર અને સારંગપુર રેલવે ઓવરબ્રિજને ફોર-લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50 ટકા શેર તરીકે ₹220 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

આ ઉપરાંત, રાધનપુર-ભિલોટ-સુઈગામને જોડતા માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે ₹52.83 કરોડ ફાળવ્યા છે.

મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલ કુલ ₹272.75 કરોડની નાણાકીય સહાયથી આ ત્રણેય બ્રિજ પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને સમય અને ઇંધણની બચત થવાથી નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે.

संबंधित पोस्ट

Adept Excitement Hd Position: Play for Totally free & the real online casino Dolphins Pearl deal Money

Superiores Casinos En internet 2025 Soluciona Sobre Camino con el apk Hugo casino aplicación pasar del tiempo Dinero Real

Endstück 2 von Microgaming 2014 96 Gewinnchancen Eye of Horus Neue Version 62% RTP, Low-med Fluktuation

巨大嘅 X 位置: Amatic 喺互聯網上面嘅位置電子遊戲意見同免費玩

November Medusa Rtp online slot 2025 Review

Wonderful Goddess Position Enjoy Which IGT Games 100percent free