Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

બેસ્ટ ઓર્ગેનાઇસઝર એવાર્ડ ઓફ અમદાવાદ

ડૉ. મિનલ ઠક્કર જાણીતુ નામ સંગીત વિસારતૂ સોસિયલ વર્કેર, પ્રેમાડ અને હેલ્પફૂલ યક્તિત્વ
જેમણે 2018 માં દેવાશ્ર્રય ફાર્મ, ( 2019 અમદાવાદ નો ગરબો) , 2022 અમદાવાદ નો ગરબો ઓર્ગેનાઇસ કર્યો અને એ પણ અદભૂત સફળતા પૂર્વક , જેની નોધ લઈને રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઇડસ તરફથી રાષ્ટ્રીય સ્કાઉટ એન્ડ ગાઇડસ
ના નેશનલ ચીફ કમિશનર હસ્તે , ડૉ. મિનાલ ઠક્કર ને બેસ્ટ ઓર્ગેનાઇસઝર 2022 ( અમદાવાદ નો ગરબો) એવાર્ડ આપવામા આવિયો .
રિપોટર. સાહિદ કુરેસી

संबंधित पोस्ट

અમદાવાદ નો ગરબો” નવરાત્રી ગરબા આયોજનને “નવરાત્રી મહોત્સવ પુરસ્કાર – ૨૦૨૩”થી સન્માનિત

Karnavati 24 News

ઈદ, પરશુરામ જયંતિ: તહેવારો પહેલા અમદાવાદમાં 5000 પોલીસ તૈનાત

જમ્મુ-કાશ્મીરમાં આતંકનું મોટું ષડયંત્ર નિષ્ફળ; લશ્કરના 2 આતંકવાદીઓની ધરપકડ, હથિયારોનો જથ્થો જપ્ત

Admin

તહેવારોની સિઝનમાં રાહત: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, સૌથી સસ્તું તેલ મળી રહ્યું છે ₹79.74 લિટર

Admin

બોપલ-ઇસ્કોન થી મણીનગર તરફ આવતી BRTS ની એક બસ રાત્રી ના ૯ : ૦૦ કલાક ની આસપાસ કાંકરિયા થી રામબાગ BRTS ટ્રેક માં BRTS ની બસ બગતાં પાછળ આવતી અન્ય બે BRTS ની બસ ના મુસાફરો થયાં પરેશાન,

Karnavati 24 News

સાઈબર ફ્રોડની માહિતી આપનારને રોકડમાં ઈનામ આપવામાં આવશે, માહિતી આપનારાનું નામ પણ ગુપ્ત રખાશે

Admin