Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

નાની ઉંમરમાં જ વાળ ખરી રહ્યાં છે, અનેક દવાઓ છતાં નથી ફેર પડતો, તો ભોજનમાં ઉમેરો આટલી વસ્તુ..

આજકાલ લોકોની સૌથી મોટી ફરીયાદ હોય તો તે છે વાળ ખરવા. વાળ ખરવાને લઈને ઘણા બધા પ્રશ્નો આવે છે. તેના માટે લોકો ઘણી એવી દવાઓ કરે છે. તેમ છતાં વાળ ખરવાનું બંધ થતું નથી. ત્યારે આજે અમે કેટલાક એવા ફુડ્સ વિશે જણાવીશુ કે જે તમે તમારા રૂટીનમાં સામેલ કરો તો તમને ફાયદો થશે.ઘણા લોકો એવા હોય છે કે તેને નાની ઉંમરમાં જ વાળ ખરવા લાગે છે. વાળ ખરતા હોય તો તમારે તેને નજરઅંદાજ ન કરવા. નહીં તો આ સમસ્યા વધી શકે છે. જેથી તમારે તમારા ડાયેટમાં કેટલીક વસ્તુઓને સામેલ કરવી જોઈએ. જેથી આ તમામ સમસ્યામાંથી તમને છુટકારો મળશે..લીંબુ અને આમળાતમારા વાળને જો સૌથી વધુ કોઈ પોષણ આપતું હોય તો તે છે લીંબુ અને આમળા. આમળાનું દરરોજ સેવન કરવાથી વાળને જરૂરી પોષણ મળે છે.કઠોરકઠોર ખાવાથી હેરગ્રોથ વધે છે. તમારે તમારા જમવામાં વટાણા, મસૂર, મગ જેવા કઠોર સામેલ કરવાપાલકદરરોજ પાલક ખાવાનું શરૂ કરી દો. પાલકમાં વિટામીન A અને C હોય છે. જે વાળની સમસ્યામાંથી રાહત આપે છે.ચિયા સિડ્સચિયા સિડ્સ ખાવાથી વાળ વધે છે અને ખરતા નથી. ચિયા સિડ્સની સાથે ફ્લેક્સ સીડ્સ પણ ખાવા જોઈએ.ડ્રાઈફ્રુટદરરોજ ખાવામાં નટ્સ એડ કરો. નટ્સ ખાવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે. ડ્રાઈફ્રુટમાં એન્ટિઓક્સીડેન્ટ હોય છે.પાલકલીલાં શાકમાં પાલક સૌથી હેલથીની લિસ્ટમાં શામેલ છે. પાલકમાં આયરન, ફોલેટ, વિટામિન A તથા વિટામિન C જેવા પોષકતત્વો હાજર હોય છે જેનાથી તમારા વાળ સ્વસ્થ રહે છે.

संबंधित पोस्ट

છેલ્લા ૩૪ વર્ષથી પોરબંદરના બાળદર્દીઓને ખૂબજ રાહત દરે સારવાર આપતી અને થેલેસેમિયા દર્દીઓને નિઃશુલ્ક લોહી આપતી આશા ચિલ્ડ્રન હોસ્પિટલનું તાજેતરમાં નવિનકરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

Weight Loss By Lemon Water: શું લીંબુ પાણી ખરેખર તમારું વજન ઓછું કરે છે? અહીં સત્ય જાણો

Karnavati 24 News

સિંધી બિરયાની રેસીપી: સિંધી બિરયાની રેસીપી જે તમારી ડિનર પાર્ટીને ખાસ બનાવશે, નોંધી લો આ રેસીપી

Karnavati 24 News

શું તમે વધતા વજનથી પરેશાન છો? આ ઉપાયથી પેટની ચરબી એક ચપટીમાં ઓગળી જશે

Karnavati 24 News

બનાસકાંઠા ના લાખણી તાલુકાના કોટડા ગામે આદર્શ વિદ્યાલય કોટડા માં સંસ્કૃત સપ્તાહ નિમિત્તે વસ્તુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું

Karnavati 24 News

આ મસાલેદાર અથાણું કારેલા અથાણાની રેસીપી: ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલાનું અથાણું બનાવો

Karnavati 24 News