Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

 ટીમમાં જગ્યા બનાવવી હોય તો ઘરેલું નહીં, IPL માં સારું પ્રદર્શન કરો: પસંદગીકારોએ આપ્યો આડકતરો સંદેશ

આફ્રિકા સામે રમાનારી વન-ડે શ્રેણી માટે પસંદ કરવામાં આવેલી ટીમ ઈન્ડિયાને જોતાં એવું લાગી રહ્યું છે કે ટીમમાં સ્થાન મેળવવા માટે ઘરેલું નહીં બલ્કે આઈપીએલમાં સારું પ્રદર્શન કરવું પડશે તેવો પસંદગીકારોએ આડકતરો મેસેજ આપી દીધો છે. ઘરેલું ટૂર્નામેન્ટ વિજય હઝારેમાં ઋષિ ધવન, યશ ઠાકુર સહિતના ખેલાડીઓએ ઉમદા પ્રદર્શન કર્યું હતું આમ છતાં તેમને તક અપાઈ નથી. જેની સામે આ ટૂર્નામેન્ટ ઉપરાંત આઈપીએલમાં સારું રમનારા ગાયકવાડ અને અય્યરને ટીમમાં સ્થાન મળ્યું છે.

संबंधित पोस्ट

કોચ રમેશ પવાર સાથેના ઝઘડા પર મિતાલી રાજનું નિવેદન, કહ્યું- બધાને વાર્તાની માત્ર એક બાજુ ખબર છે

Karnavati 24 News

ઝિમ્બાબ્વે સામે ભારતનો અદભૂત વિજય, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટકરાશે

Admin

IND vs SA: ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ વિરાટ કોહલી વિશે કંઈક ખાસ કહે છે

Karnavati 24 News

 આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રજાસત્તા દિવસની ઉજવણીનાં ભાગ રૂપે દાહોદ જીલ્લામાં વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

Karnavati 24 News

40 વર્ષીય માહીએ DC સામે બતાવી શક્તિઃ 262ના સ્ટ્રાઈક રેટથી 21 રન, ધોની 18મી ઓવરમાં આવ્યો અને પ્રભુત્વ જમાવ્યું

IND Vs AUS: ઓસ્ટ્રેલિયાના નામે રહ્યો પહેલો દિવસ, ઉસ્માન ખ્વાજાની સદીથી ટીમ ઈન્ડિયા બેકફૂટ પર

Karnavati 24 News