Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

જુનાગઢના મહા નગરપાલિકાના રસ્તા ગેરંટી પિરિયડ પહેલા તૂટી રહ્યા છે

જૂનાગઢમાં રાજ્ય સરકાર મોટા પ્રમાણમાં ગ્રાન્ટ આપે છે સરકારી આંકડા મુજબ જુનાગઢ શહેરના વિકાસ માટે કરોડનો ખર્ચ માટે રૂપિયા.7700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે ખોબડા જેવડા આ મહાનગરપાલિકામાં આટલી તગડી ગ્રાન્ટ ખર્ચ્યા પછી પણ શહેરનો એક પણ રસ્તો એવો નથી કે જે ત્રણ મહિનામાં તૂટ્યો ન હોય અથવા તોડવામાં આવ્યો ન હોય એકેય રોડ ગેરંટી પિરિયડ પૂરો નથી કરતો કદાચ ગેરંટી પિરિયડ સુધી ન ખેંચવું પડે એ માટે રોડ બન્યા પછી ઈરાદા પૂર્વક કોઈને કોઈ બહાને ખોદકામ કરવામાં આવે છે આ આયોજનની ખામી કહો કે બેદરકારી જે પણ હોય જૂનાગઢની જનતા રસ્તા ને લઇ ખૂબ જ પરેશાન છે આ એક દુઃખની વાત છે કે રાજાશાહીમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ નવાબને મળીને જળાશયની મજબૂતાઈ અંગે ચિંતા વ્યક્ત કરી હતી એટલે મજબૂતાઈ ચકાસવામાં આવી આજે પ્રવૃત્તિ નાગરિકો છે તો ખરા પરંતુ માત્ર મિત્રો પાસે વાતો કરનારા કોઈ હિંમત કરીને સરકાર શાસકો કે અધિકારીઓને પૂછતું નથી એટલે જુનાગઢ આજે પણ જુનાગઢ મહાનગર હોવા છતાં નાનકડા ગામડા જેવું છે

संबंधित पोस्ट

ગાંધીધામના તબીબે કિડાણાનાં આધેડ સાથે 8 લાખ રૂપિયાની ઠગાઇ કરી, પોલીસ ચોપડે ગુનો નોંધાયો

Gujarat Desk

નિકાસકારોને ટેકો આપવા રૂપિયાને નબળો પડવા દેવાની શકયતા : RBI

Gujarat Desk

આજથી 72 કલાક રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર

Gujarat Desk

 Omicron ને કારણે નેધરલેન્ડમાં લૉકડાઉન, ભારતમાં 269થી વધારે કેસ

Karnavati 24 News

યાત્રાધામ ભુરખીયા દાદા ના સાનિધ્ય માં મહા ઉત્સવ ઉજવાયો .

Karnavati 24 News

આજનું રાશિફળ (08/10/2025)

Gujarat Desk