Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

 જામનગર તાલુકાના મૂંગણી ગામમાં એક યુવાનનું બાઈક સળગાવાયું: ગામના જ એક શખ્સ સામે ફરિયાદ

જામનગર તાલુકાના મૂંગણી ગામમાં રહેતા એક યુવાનનું મોટરસાઇકલ સળગાવી નાખવામાં આવ્યું છે. જે મામલે મૂંગણી ગામના જ શકદાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. સિક્કા પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મુંગણી ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા સાગર મનસુખભાઈ પરમાર નામના યુવાને સિક્કા પોલીસ મથકમાં પોતાના ફળિયામાં રાખેલું પોતાનું બાઇક કોઈ અજ્ઞાત શખ્સોએ સળગાવી નાખી રૂપિયા ૩૫,૦૦૦ નું નુકસાન પહોંચાડયાનું જાહેર કર્યું છે.જે બાઈક સળગાવી નાખવામાં શકદાર તરીકે મૂંગણી ગામ ના યુવરાજસિંહ દેદા અથવા તો તેના કોઈ મળતીયાનું કારસ્તાન હોવાનું જાહેર કર્યું છે. ફરિયાદી તથા આરોપીને અગાઉ તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આ બાઇક સળગાવાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલે સિક્કા પોલીસ વધુ તપાસ ચલાવે છે.

संबंधित पोस्ट

झूठ बोल रहा ड्रैगन, विदेश मंत्रालय ने किया साफ, पूरी तरह नहीं हुई चीनी सैनिकों की वापसी

Admin

TMC નેતા સામે બળાત્કારનો કેસ, અધીર રંજનનો સવાલ મમતાના શાસનમાં શું થઈ રહ્યું છે?

વ્યારામાં ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે એક શખ્સ ઝડપાયો, બે વોન્ટેડ

Karnavati 24 News

ઝાલોદ તાલુકાના ધાવડીયા આંતરરાજ્ય ચેકપોસ્ટ પરથી પોલીસે 8.51 લાખના વિદેશી દારૂ સહીત બે ને જેલભેગા કર્યા..

Admin

 દેડકદળ ગામે દંપતી અને તેના પુત્ર પર ત્રણ સખ્સોએ હુમલો કર્યો

Karnavati 24 News

સુરત ના પાંડેસરા વિસ્તાર મા લાશ મળી

Karnavati 24 News