Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

ગુજરાત સરકારના કરુણા અભિયાન હેઠળ સાથીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઘાયલ પક્ષી નો બચાવવાનો કેમ્પ

ગુજરાત સરકારના કરુણા અભીયાન હેઠળ સાથીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઉતરાયણ ના તહેવાર માં  પતંગ ઉડાવતા પક્ષી ને ઈજા થતી હોય છે ને પક્ષી ઘાયલ થતા હોય છે પણ મણિનગરના ઉત્તમનગર માં સુર્યા સિટી પાસે  સાથિયા ચેરીટેબલ ટ્રસ્ટ ના અશોક સકપાલ એને તેમની ટીમ સાથે જ  જય માડી શ્રી નિધિ ફાઉન્ડેશન ના પંકજભાઈ પંચાલ એને તેમની ટીમ દ્વારા સંયુક્ત ઘાયલ પક્ષીઓ બચાવવા માટે ૨ દિવસ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે,

આ કેમ્પ માં સ્વૈચ્છિક સેવા અર્થે મણિનગરના અન્ય નવનો  યુવાનો પણ જોડાયા હતા, અને આ સેવા કરતા ઉત્સાહી ટીમ ના યુવાનો ને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,

ચાવડા કાકા,વાલજીભાઈ સોલંકી, પ્રકાશ રાઠોડ, અજીત સોલંકી, રમેશભાઈ પદરેશા, કિશોર સોલંકી, ચંદ્રકાંત સોલંકી, યોગેન્દ્ર વાઘેલા, મનોજ સોલંકી, મહેન્દ્ર મકવાણા, હરેશ વ્યાસ, નલીન ભાઇ, નો ઉત્સાહ સાથે નો સંપુર્ણ સાથ સહકાર રહયો હતો.

રિપોર્ટર :

સાહિદ કુરેશી

મેહરુંન નિશા

संबंधित पोस्ट

અજય દેવગન બાદ હવે કાજોલે OTTની દુનિયામાં પગ મૂક્યો છે, DDLJ સ્ટાઇલમાં જાહેરાત કરી…

Karnavati 24 News

દીપેશ ભાન મૃત્યુ: મલખાને પ્રથમ બ્રેક માટે ઘણા મહિનાઓ સુધી ચપ્પલ પહેરવા પડ્યા, 7 વર્ષ સુધી માત્ર એક જ પાત્ર ભજવ્યું

Karnavati 24 News

રણબીર કપૂરે પોતે જ કહ્યું નંબર 8 સાથેના પ્રેમનું કારણ, માતા નીતુ કપૂર સાથે છે સીધો સંબંધ

Karnavati 24 News

આલિયા ભટ્ટ આ ફિલ્મોને કરી ચુકી છે રિજેક્ટ, પ્રભાસ-અક્ષય અને આમીર સુધીની ફિલ્મો આ લિસ્ટમાં સામેલ છે…

Karnavati 24 News

ટેનિસ સ્ટાર રોજર ફેડરરે લીધો સંન્યાસ, 20 ગ્રાન્ડ સ્લેમ સાથે શાનદાર કરિયરનો અંત

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બન્યા માતા-પિતા: આલિયા ભટ્ટે એક બાળકીને આપ્યો જન્મ

Admin