Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

કર્ણાવતી મહાનગરના આંગણે આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન આજે સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shahના શુભહસ્તે સંપન્ન થયું.

धर्मो रक्षति रक्षितः

કર્ણાવતી મહાનગરના આંગણે આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનું ઉદ્ઘાટન આજે સંતો-મહંતોની ગરિમામય ઉપસ્થિતિમાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shahના શુભહસ્તે સંપન્ન થયું.

આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો, સામાજિક આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.

આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં 16થી વધુ મંદિરોની પ્રતિકૃતિ આપણા ધર્મ અને સંસ્કૃતિના ભવ્ય દર્શન કરાવશે.

संबंधित पोस्ट

Cool Cash Slots Video game away elvis the king lives slot from booming Play with Bitcoin otherwise Crypto during the Insane io Local casino

Top migliori Gratifica Mucchio Online del 2025

Mybet Spielbank Erfahrungen: Nun 100 Prämie bewachen! 2025

The fresh American activities gambling at the Online casino is ok

PayPal Kasino Brd Beste Online online-casino-einzahlung per handyrechnung Casinos über PayPal Einzahlung Verzeichnis 2025

Dual Spin Slot machine playing 100 percent free within the NetEnt’s Online Gambling enterprises