Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

અશ્વમેઘ સોસાયટીમાં પાલતુ કુતરાએ 2 બાળકો સહિત 6 લોકોને બચકાં ભરતા ફફડાટ

જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી કુતરા કરડવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે દાહોદ શહેર ની અશ્વમેઘ સોસાયટી માં ગતરાત્રિ એ પાલતુ કુતરા ને તેના માલિકે છૂટો મુક્તા સોસાયટી માં રમી રહેલા બાળકો ઉપર હુમલો કરી બચકું ભર્યું હતું બાળકો ને બચાવવા માટે રહીશો દોડતા તે લોકોને પણ કુતરા એ હુમલો કરી બચકાં ભરી લીધા હતા રહીશો બે બાળકો સહિત 6 લોકોને બચકાં ભર્યા હતા અન્ય બે થી ત્રણ લોકોને ઇજા પહોચી હતી ઘટના માં રહીશો એ કુતરા ના માલિક ને કહેતા માલિકે જ્યારે કહેતા માલિકે ગેરવર્તણૂક કરી અપશબ્દો બોલતા મામલો તમામ બીચક્યો હતો જેને પગલે રહીશો એ ઇજાગ્રસ્તો ને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા. ઈજાગસ્તો એ હોદ ટાઉન પોલીસ મથકે પહોચી કુતરા ના માલિક વિરુધ્ધ ફરિયાદ નોધાવવા ની તજવીજ હાથ ધરી હતી. જ્યારે  કૂતરાના આતંકનો સ્ફથાનિકો માં ફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આથી કુતર કરવાના બનાવો ઘટે તેવો કોઇ વિકલ્પ શોધી શકાય અથવા કોઇ પગલા ભરી શકાય કે કેમ તેવો સવાલ લોકોમાંથી ઉઠયો છે.

संबंधित पोस्ट

અમદાવાદ WAM માટે સજ્જ! – ભારતની પ્રીમિયર એનાઇમ, મંગા અને વેબટૂન સ્પર્ધા

Gujarat Desk

આગામી તહેવારો હોળી, ધૂળેટી અને રમજાન અનુસંધાને રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી

Gujarat Desk

માંગરોળ માં ઘરનો કબાટ તોડીને 1.39 લાખની માલમતા ની ચોરી

Admin

અમરેલી જિલ્લાના ખાંભામાં શિક્ષકોની ઘોર બેદરકારી; 4 વિદ્યાર્થી શાળામાં પુરાયા, ગેટ પર તાળું મારી જતા રહ્યા શિક્ષકો

Gujarat Desk

ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ કે.દવેના નેતૃત્વમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી

Gujarat Desk

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન ૧૧ જૂને અદિયાલા જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતાઓ

Gujarat Desk