Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

અમિતશાહના હસ્તે અમદાવાદમાં 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે

અમિત શાહ ગુજરાતના પ્રવાસે પહોંચી ચૂક્યા છે. ત્યારે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગર પહેલા અમદાવાદમાં પહોંચ્યા હતા.અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સ્પિચ લેન્ગવેજ,પેથોલોજી કોલેજ અને ગરીબ જરૂરિયાત મંદો માટે ભોજન વ્યવસ્થાનો શુભારંભ તેમને આ કાર્યક્રમ થકી કરાવ્યાે હતો. ખાસ કરીને અમદાવાદમાં તેમના હસ્તે 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટના લોકાર્પણ અને ખાતમૂહુર્ત થશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા અને આગામી સમયમાં શરૂ થવા જઈ રહેલા 307 કરોડના ખર્ચે વિવિધ પ્રાેજેક્ટ બનાવવામાં આવ્યા છે. જેમનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત તેમના હસ્તે કરવામાં આવશે. હાઉસિંગ, બિલ્ડીંગ, ગાર્ડન વગેરેનું લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે.

જાે કે પહેતા તેમને અમદાવાદ સોલા સિવિલની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમની શરૂઆત તેમની આજના દિવસની અહીંથી કરવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ તેમના મતક્ષેત્રની અંદર પણ જશે જ્યાં વિવિધ લોકાર્પણ તેમના હસ્તે કરવામાં આવશે. સાંજે 5 કલાકે તેઓ ફરી અમદાવાદ પરત આવશે અને  જી.ડી પાર્ટી પ્લોટ સોલા અમદાવાદ ખાતે એ.એમ.સી દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરવામાં આવશે.

संबंधित पोस्ट

ઉતરાયણ પર્વે પંખીઓને ઈજા ન થાય તેની તકેદારી લેવી જરૂરી – મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

Karnavati 24 News

અનુ.જાતિ મોરચા દ્વારા માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

ભાજપ ગૌરવ યાત્રા દ્વારા 144 મતવિસ્તારોમાં 2.5 કરોડ મતદારો સુધી પહોંચશે

વિધાનસભા સત્ર શરૂ થતા પહેલા 182ની જગ્યાએ 179 ધારાસભ્યો જ તસવીર ખેંચાવશે

Karnavati 24 News

ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાના ધર્મપત્ની મેંદરડામાં આંબેડકર ચોક ગરબી મંડળમાં હાજરી આપી ગરબે રમ્યા

पिछले 5 वर्षों में नोटा के लिए 1.29 करोड़ वोट डाले गए: पोल राइट्स बॉडी

Karnavati 24 News