Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્ય

લાલ મૂળામાં વિટામિન B, A, C, K, B6 આયર્ન, કેલ્શિયમ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો શરીરમાં ઉર્જારૂપી બને છે. તો મૂળો એ ફક્ત સ્વાદિષ્ટ નહિ પરંતુ ગુણકારી પણ છે.

શિયાળા માં ગુણકારી એવો મૂળો ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે. જેમ ઋતુ બદલાય તેમ તેમ જો તેને અનુરૂપ આહાર પણ બદલાતો જાય છે.તેમાંય શિયાળામાં તો શાકભાજીની ભરમાળ જોવા મળે છે. જેમાંથી મૂળો આરોગવાથી મળતા ફાયદામાં બ્લડપ્રેશર કંટ્રોલ, હદયરોગથી બચી શકાય , રક્તવાહિનીઓમાં મજબૂતી આપે છે. મેટાબોલીઝમ એટલે કે પાચનતંત્રને મજબૂત બનાવી એસીડીટી, ગેસ, ઉબકા ને દૂર કરે છે. સૌથી મહત્વનું કે મૂળા ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. મૂળાના જ્યુસને પીવાથી ડ્રાય સ્કીનની સમસ્યા દૂર થઈને લીસી ત્વચા મળે છે. કેમ કે તેમાં વિટામીન c અને ફોસ્ફરસ રહેલ છે. જો મૂળા નો રસ વાળમાં નાખવામાં આવે તો વાળને લગતી સમસ્યાઓ માંથી પણ છુટકારો મળે છે. લાલ મૂળામાં વિટામિન B, A, C, K, B6 આયર્ન, કેલ્શિયમ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો શરીરમાં ઉર્જારૂપી બને છે. તો મૂળો એ ફક્ત સ્વાદિષ્ટ નહિ પરંતુ ગુણકારી પણ છે.
સાથે સાથે મૂળાની ભાજીને પણ ફેંકી ન દેતા તેને પરોઠા કે શાક બનાવી ખાવાથી લાભ થાય છે.

संबंधित पोस्ट

डायबिटीज 200 के पार जाए तो शरीर पर क्या प्रभाव पड़ेगा। जानिए।

Admin

કોરોના બ્લાસ્ટ:વાઈબ્રન્ટના 10 દિવસ પહેલાં શહેરમાં 9 સહિત જિલ્લામાં કોરોનાના 17 કેસ

Karnavati 24 News

વધુ સફરજન ખાવાથી સ્વાસ્થ્ય બગડવાની જગ્યાએ બગડી શકે છે, સ્વાસ્થ્યને થાય છે આ 5 મોટા નુકસાન

Karnavati 24 News

જામનગરમાં વધુ બે દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટ સંક્રમિત ?

Karnavati 24 News

દિવસના બે થી ત્રણ જ અખરોટ આરોગવા જોઈએ ઉનાળામાં બે જ ને શિયાળામાં ત્રણ સુધી આરોગી શકાય. અખરોટને રાત્રે પાણીમાં પલાળી સવારે ખાવામાં આવે તો અતિઉત્તમ સાબિત થાય છે.

Admin

મહિલાઓ માટે ઈંડાના ફાયદાઃ 40 વર્ષની ઉંમર પછી દરરોજ ઈંડા ખાવાથી મહિલાઓમાં આ સમસ્યા ક્યારેય નહીં થાય.

Karnavati 24 News