Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા

આજ રોજ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારને સફળ 9 વર્ષ પૂર્ણ થવાના અવસરે નરોડા ખાતે વિશાળ જનસભા યોજવા માં આવી હતી તેમાં ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશભાઈ પાઠકજી ની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ (પૂર્વ) લોકસભાની વિશાળ જનસભા યોજાઈ

ગાયક કલાકર વિજય સુંવાળા સાથે વિશાળ જનસભા ના સભા નો પ્રારંભ કરવામાં આવીયો હતો

તેમાં રાજ્યના અન્ય સાંસદ ને ધારાસભ્યો ને ભાજપ ના નેતાઓ વિશાળ જનસભા હાજર રહ્યા હતા
જેમાં પૂવ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ, જગદીશ પંચાલ,પરેશ ભાઈ રાઠવાની,જીતુભાઈ ભગત,અલ્પેશ ઠાકોર,પાયલ બેન કુકરાણી, કંચન બેન રાદડિયા, બાબુ સિંહ જાદવ, પૂવ મંત્રી વલ્ભબાપા,કુશળ ભાઈ ભટ્ટ, તમામ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર: ચેતનસિંગ

संबंधित पोस्ट

મલ્લિકાર્જુન ખડગે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા, આજે ચૂંટણી પ્રચાર શરૂ કરશે

સીએમ ગેહલોતના ભાઈ પર બે વર્ષમાં બીજો દરોડોઃ અગ્રસેન ગેહલોત પર સીબીઆઈના દરોડા, 2020માં EDએ પણ કાર્યવાહી કરી

Karnavati 24 News

ભાજપના ધારાસભ્ય વિજેન્દર ગુપ્તા પર થઈ મોટી કાર્યવાહી, એક વર્ષ માટે સદનમાંથી કાઢી મૂકવામાં આવ્યા

Karnavati 24 News

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

આપ પાર્ટીએ નકસલવાદનું સુઘરેલુ વર્ઝન છે, ભારતને તોડવાની રાજનીતિ કરવા દેશભરમાં ફરી રહી છે. પ્રદિપસિંહ વાધેલા

Admin

ગુજરાત સ્થાપના દિવસે ચંદેરિયામાં BTP અને AAPનું ગઠબંધન, મહાસંમેલન યોજાશે

Karnavati 24 News