Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આરોહ ફાઉન્ડેશન દ્વારા “નાણાંકીય સાક્ષરતા” તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું


(જી.એન.એસ) તા. 3

ગાંધીનગર,

આરોહ ફાઉન્ડેશન ગુજરાતનાં 29 જીલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં (દાદરા નાગર હવેલી દમણ, દીવ) છેલ્લા એક વર્ષ થી નાણાકીય સહયોગ આર બી આઈ તથા SBI અને BOB ના સહયોગ, નાબાર્ડ સાથે નાણાંકીય સાક્ષરતા કાર્યક્રમ હેઠળ કામ કરી રહી છે આ કાર્યક્રમ ગ્રામ્યવિસ્તરના 18 થી 60 વર્ષની વય જૂથના લોકોની સાથે નાણાંકીય સાક્ષરતા હેઠળ જાગૃતિપ્રેરક કામગીરી કરે છે. જેમાં આજના સમયમાં લોકોને ઓનલાઈન બેંકિંગ, સાઇબર ફ્રોડ, સરકારની અન્ય બેંકિંગ વિવિધ યોજના વિષે શિબિરો ના આયોજન કરે છે.

    આ અનુસંધાને ગાંધીનગરમાં હોટલ ઇંપિરિયન ખાતે ગુજરાતનાં વિવિધ જીલ્લા ઓમાથી 172 જેટલા CFL પ્રોજેકટ ફેઝ 1 ના સ્ટાફની તારીખ 29 જાન્યુઆરી થી 5 ફેબ્રુઆરી સુધી એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરેલ. જેમાં આરબીઆઇમાથી આલોક સિંઘ, ગાંધીનગરના લીડ ડિસ્ટ્રીક  મેનેજર SBI    શ્રી આદેશ જુનેજા, FLC ગાંધીનગર અનિલ પુરોહિત, આરોહ ફાઉન્ડેશનનો  ગુજરાતનો સ્ટાફ હાજર રહ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોહ ફાઉન્ડેશન ના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

संबंधित पोस्ट

દિવમાં આર્મી ઓફીસર અને કલેક્ટર વચ્ચે બેઠક, એનસીસીને પ્રોત્સાહન આપવા પર થઇ ચર્ચા

Karnavati 24 News

પોલીસ પેટ્રોલિંગ સામે ઉઠ્યા સવાલ ! પલસાણા એક જ રાતમાં ત્રણ મકાનોમાં તસ્કરોએ કરી ચોરી

Karnavati 24 News

વાપીમાં જાન્યુઆરી 2020માં રાઇટરસેફ ગાર્ડના કર્મચારીનું અપહરણ કરી 16 લાખની લુંટના ગુનામાં ચાર SOG/LCB એ GRD જવાન સહિત 4 આરોપીઓને પકડી પાડી ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો

Karnavati 24 News

તેલંગાણા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર; 11 ફેબ્રુઆરીએ મતદાન, 13 ફેબ્રુઆરીએ પરિણામો

Gujarat Desk

સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાજ્ય નોકરીની લાલચ આપીને રેકેટ ચલાવનાર મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો

Gujarat Desk

યુપી એસટીએફે આંતરરાજ્ય ઓક્સિટોસિન રેકેટનો પર્દાફાશ કર્યો; ₹1.2 કરોડના સ્ટોક સાથે 3 ની ધરપકડ

Gujarat Desk